પાટણ ના રાધનપુરમાં વ્યાજખોરોના ત્રાસથી એકનો આપઘાત
Patan : વ્યાજખોરોને કાબુમાં લેવા રાજ્ય સરકારે કાયદા તો કડક બનાવ્યા તેમ છતાં. વ્યાજખોરો એટલી હદે બેફામ બન્યા છે. કે વધુ એક યુવકે વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી છે. રાધનપુરના અરજણસર ગામે વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવતા વિસ્તારના લોકો હચમચી ગયા હતા. ઘટનાની મળતી માહિતી મુજબ અરજણસર ગામના વિભાભાઈ રાવળ નામના 45 વર્ષીય … Read more