રાહુલ ગાંધી : ‘નકલી એક્ઝિટ પોલથી નિરાશ ન થાઓ’ કોંગ્રેસ પાર્ટી પર વિશ્વાસ રાખો.
લોકસભા 2019 ચૂંટણીના પરિણામો પહેલા આવેલા વિવિધ એક્ઝિટ પોલમાં એનડીએને બહુમત મળવાનું અનુમાન કરવાને લઈ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે પાર્ટી કાર્યકર્તાઓને જણાવ્યું કે તેઓ નકલી એક્ઝિટ પોલથી નિરાન ન થતા અને સતર્ક રહેજો. તેઓએ એમ પણ કહ્યું કે કોંગ્રેસના લોકો પોતાના પર અને પાર્ટી પર વિશ્વાસ રાખે કારણ કે તેમને મહેનત બેકાર નહીં જાય. … Read more