IPL 2020 : રૈના બાદ હવે આ ક્રિકેટર પણ IPLમાંથી બહાર
IPL 2020 આઈપીએલ (IPL 2020)માંથી ધીમે ધીમે ક્રિક્ટરો બહાર થી રહ્યા છે. ત્યારબાદ હવે ચેન્નાઈ સુપર કિંગ્સને બીજો ઝાટકો વાગ્યો છે. પહેલા સુરેશ રૈના અને હવે સ્ટાર ઓફ સ્પિનર હરભજને પણ આઈપીએલમાં નહીં રમવાનો નિર્ણય કર્યો છે. હરભજન આ સિઝનમાં નહીં રમે તેવી અટકળો છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહી હતી. જે હવે સાચું થાઉં ગયું … Read more