અયોધ્યા ચુકાદો: ગુજરાતના તમામ પોલીસ કર્મચારીઓની રજાઓ રદ.
અયોધ્યા ના રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટ શનિવારે ચુકાદો આપશે. સવારે 10.30 કલાકે ચુકાદો આવી શકે છે. સુરક્ષાના ભાગરૂપે ગુજરાત પોલીસે તમામ પોલીસ કર્મચારીઓની રજાઓ રદ કરી છે. એટલું જ નહીં તમામ પોલીસ કર્માચરીઓએ હેડક્વાર્ટર ન છોડવા માટે આદેશ કર્યો છે. આ ચુકાદાને ધ્યાનમાં રાખી ઉત્તર પ્રદેશમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં … Read more