દેશની સૈનિક સ્કૂલોમાં લાગુ થશે અનામત, 27 ટકા સીટો ઓબીસી માટે
Reservation સંરક્ષણ સચિવ અજય કુમારે જાણકારી આપતા કહ્યુ હતુ કે, દેશભરની સૈનિક સ્કૂલોમાં આગામી વર્ષ 2021-22થી અનામત (Reservation) લાગુ કરાશે. જેમાં ઓબીસી માટે 27 ટકા બેઠકો અનામત રહેશે. દેશનુ સંરક્ષણ મંત્રાલય હેઠળ કામ કરતી સૈનિક સ્કૂલ સોસાયટી દેશમાં 33 સૈનિક સ્કૂલોનુ સંચાલન કરે છે. અજય કુમારે કહ્યુ હતુ કે, 13 ઓક્ટોબરે તમામ સ્કૂલોના આચાર્યોને આ … Read more