Sachin Deshmukh: મુંબઈના પૂર્વ ક્રિકેટરનું કોરોનાથી થયું મોત
Sachin Deshmukh વૈશ્વિક મહામારી કોરોનાનો કહેર યથાવત છે. ત્યાં મુંબઈના પૂર્વ ક્રિકેટર સચિન દેશમુખનું (Sachin Deshmukh) કોરાના વાયરસના કારણે મોત થયું છે. 52 વર્ષીય સચિન દેશમુખે ઠાણેના વેદાંત હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના મિત્રોના જણાવ્યા મુજબ, તેમને ઘણા દિવસોથી તાવ આવતો હતો. પરંતુ તેમણે હોસ્પિટલમાં દાખલ થવાની ના પાડી દીધી હતી. તો 9 દિવસ … Read more