રાવણને દયાળુ કહેતા નિવેદન પર સૈફ અલી ખાન સામે પોલીસમાં ફરિયાદ
Saif Ali Khan સૈફ અલી ખાને (Saif Ali Khan) ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતુ કે, રાવણનુ કેરેક્ટર રસપ્રદ છે પણ રાવણ એટલો ક્રુર પણ નહોતો. સૈફ અલી ખાને સાથે સાથે રામાયણમાં સીતાના હરણની ઘટનાને પણ યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કરીને કહ્યુ હતુ કે, રાવણની બહેન શૂર્પણખાનુ નાક લક્ષ્મણે કાપી નાંખ્યુ હોવાથી રાવણે સીતાનુ અપહરણ કર્યુ હતુ. બોલીવૂડ સ્ટાર … Read more