ગુજરાતની જીવાદોરી ગણાતો સરદાર સરોવર છલોછલ ભરાયો
Sardar sarovar ગુજરાતની જીવાદોરી ગણાતો સરદાર સરોવર (Sardar sarovar) છલોછલ ભરાઈ ગયો. હાલ નર્મદા ડેમની જળ સપાટી 137.99 મીટરે પહોંચી છે અને ગણતરીના કલાકમાં મહત્તમ 138 મીટરે પહોંચવાની તૈયારી છે. જો કે, આ સિઝન માં પ્રથમવાર ડેમ સંપૂર્ણ ભરાયો છે. તથા વિશાળ સરદાર સરોવર (Sardar sarovar) છલોછલ ભરાઈ જતા નર્મદા નિગમના તમામ અધિકારીઓ સ્ટેન્ડ બાઈ … Read more