ગાંધીજીના પ્રપૌત્ર સતીશ ધુપેલિયાનું દક્ષિણ આફ્રિકામાં કોરોનાથી નિધન
Satish Dhupelia મહાત્મા ગાધીના પ્રપૌત્ર સતિશ ધુપેલિયા (Satish Dhupelia)નું કોરોના સબંધીત માંદગીના કારણે દક્ષિણ આફ્રિકામાં અવસાન થયું હતું, એમ પરિવારના એક સભ્યે કહ્યું હતું. સતિશના બહેન ઉમા ધુપેલિયા-મેસથેરીએ તેમના ભાઇના સમાચારને સમર્થન આપ્યું હતું. તેઓ કોરોના સંક્રમિત થયા હતા. ત્યારબાદ હોસ્પિટલમાં રવિવારે ગુજરી ગયા હતા. તેમને ન્યુમોનિયાની સારવાર માટે દવાખાને દાખલ કરાયા હતા જ્યાં કોરોના … Read more