ગુજરાત ST નિગમે લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય,જાણો વિગત
ST નિગમ વૈશ્વિક મહામારી કોરોનનો કહેર હજી યથાવત છે પરંતુ લોકડાઉન બાદ હવે અનલોક-4માં રાજ્ય સરકાર ધીમેધીમે છૂટછાટ આપી રહી છે. ત્યારે ગુજરાત ST નિગમે આજે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાત ST નિગમે હવે ગાંમડાઓમા પણ બસ ચાલું કરવાનો નિર્ણય લીધો છે. સોમવારથી ગામડામાં ST બસ દોડતી થઈ જશે. હવે એસટી બસો ગામડાના રૂટ … Read more