Unlock બાદ અમદાવાદમાં આટલા લોકોએ ટૂંકાવ્યું પોતાનું જીવન…
Unlock અમદાવાદ શહેરમાં Unlock બાદ 1 જૂનથી 13 જુલાઇ એટલે 43 દિવસમાં 110 લોકોએ આપઘાત કર્યો છે. તેમાં 82 પુરૂષો અને 28 મહિલાઓનો સમાવેશ થાય છે. આર્થિક સંકડામણ ઉપરાંત કોરોનાના થવાને કારણે અને તેના ભયને કારણે પણ બે વ્યક્તિઓએ આપઘાત કર્યાનું સામે આવ્યું છે. રાજ્યમાં કોરોના સંક્રમણની સૌથી વધુ અસર અમદાવાદને થઇ છે અને હવે … Read more