Jetpur : જેતપુરમાં પરણીતાનો આપઘાત, પરણીતાના એક મહિના પહેલા થયા હતા લગ્ન
રાકેશ પીઠડીયા Jetpur : જેતપુરના નવાગઢ વિસ્તારમાં રહેતી નવપરિણીતાએ લગ્નના એક જ મહિનામાં ફાંસો ખાઇને આપઘાત કરી લેતા મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. હજુ તો હાથની મહેંદી પણ સરખી સુકાઇ ન હતી એવામાં જ પરિણીતાએ મોતની સોડ તાણી લેતાં સાસરિયા અને પિયરિયા હતપ્રભ બની ગયા હતા અને ભારે શોકમય વાતાવરણ છવાયું હતું. … Read more