Surat : સુરતમાં રત્નકલાકારે પરિવાર સાથે ઝેરી દવા પીધી, માતા પુત્ર-પુત્રીનું મોત, પિતાની હાલત ગંભીર
Surat : સીમાડા નહેર BRTS રોડ પર સરથાણા વિસ્તારના મોરડીયા પરિવારના ચાર સભ્યોએ અનાજમાં નાખવાની દવા પી લેવાની ઘટનામાં માતા પુત્ર અને પુત્રી સારવાર દરમિયાન મોતને ભેટ્યા હતા. તમામના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યારે પિતાની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. આર્થિક સંકડામણના કારણે રત્નકલાકારે પરિવાર સાથે આ પગલું ભર્યું હોવાની … Read more