રેલવે રાજ્યમંત્રી સુરેશ અંગાડીનું કોરોનાની સારવાર દરમિયાન નિધન
Suresh Angadi બુધવારે કેન્દ્રીય પ્રધાન સુરેશ અંગાડી (Suresh Angadi)નું અવસાન થયું છે. સુરેશ અંગાડી મોદી કેબિનેટમાં રેલ્વે રાજ્યમંત્રી હતા. તેઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. જેથી તેમની સારવાર દિલ્હીની એઈમ્સ (AIMS) હોસ્પિટલમાં ચાલી રહી હતી. PM નરેન્દ્ર મોદીએ સુરેશ આંગડીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું છે કે સુરેશ આંગડી … Read more