Teacher’s Day : શિક્ષક દિવસ પર PM મોદીએ ડૉ. એસ રાધાકૃષ્ણનને કર્યા યાદ
Teacher’s Day આજે 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ (Teacher’s Day) ના દિવસે પીએમ મોદીએ ભારતના બીજા રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનને શ્રદ્ધાંજલિ આપી છે. નરેન્દ્ર મોદીએ દેશના નિર્માણમાં યોગદાન આપનારા શિક્ષકોનો પણ આભાર વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લખ્યુ, ‘મનને આકાર આપનાર અને આપણા રાષ્ટ્રના નિર્માણમાં યોગદાન આપવા માટે અમે મહેનતી શિક્ષકોના આભારી છીએ. શિક્ષક … Read more