J&K : જમ્મુ કાશ્મીરના નૌગામમાં આતંકી હુમલો, 2 પોલીસકર્મી શહીદ
J&K જમ્મુ અને કાશ્મીર (J&K)માં શ્રીનગરના બહારના વિસ્તાર નૌગામમાં આતંકીઓએ હુમલો કર્યો. પોલીસ ટીમ પર થયેલા આ આતંકી હુમલામાં બે પોલીસકર્મીઓ શહીદ થયા છે અને એક પોલીસકર્મી ઘાયલ થયો છે. આ ઘટના બાદ તે વિસ્તારની ઘેરાબંધી કરાઈ છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે. જમ્મુ અને કાશ્મીર (J&K)માં શ્રીનગરના નૌગામ બાયપાસ પર આજે સવારે આ આતંકી … Read more