ઈંગ્લેન્ડ સામે પહેલી ત્રણ ટેસ્ટ માટે ઈન્ડિયાની ટીમ આ પ્રમાણે છે
મહત્વની એ વાત છે કે આ વખત ગુજરાતના ચાર ક્રિકેટર બૂમરાહ, પૂજારા અને જાડેજા અને હાર્દિક પંડ્યા ટેસ્ટ ટીમમાં ઈંગ્લેન્ડ પ્રવાસમાં વન ડે સિરિઝ ગુમાવનાર ટીમ ઈન્ડિયાએ હવે 5 ટેસ્ટની સિરિઝ રમવાની છે. આ પૈકીની પહેલી 3 ટેસ્ટ માટે બીસીસીઆઈ દ્વારા ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં બેક ઈન્જરીના કારણે ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને સ્થાન … Read more