પાટણ: ચાણસ્માના જસલપુર અને સરસ્વતી તાલુકાના ચારૂપ ગામની બે સગીરાઓનું થયું અપહરણ
પાટણ જિલ્લામાં જસલપુર અને ચારૂપ ગામની સગીરાઓને લગ્નની લાલચ આપી બે શખ્સો ભગાડી જતાં પોલીસ મથકે અપહરણનો ગુનો નોંધાતાં પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે. ચાણસ્મા તાલુકાના જસલપુર ગામની અને ચાણસ્મા જીઆઇડીસીમાં રહેતી 16 વર્ષીય સગીરાને તારીખ 30 માર્ચ 2023ના રોજ કાંકરેજ તાલુકાના વિભાનેસડા ગામના ઠાકોર વિપુલસિંહ રંગાજી લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયા હતા. આ … Read more