વાંચો શું લખ્યું હતું વિજય રૂપાણી ના રાજીનામા પત્રમાં..
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (Vijay Rupani)આજે મુખ્યમંત્રી પદે થી પોતાનું રાજીનામું રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જી ને ગાંધીનગરમાં રાજભવન ખાતે મળીને સુપ્રત કર્યું હતું. વિજય રૂપાણીએ પોતાનું રાજીનામું આપતા કેન્દ્રીય નેતૃત્વ અને રાજ્યની જનતા જનાર્દન નો આભાર વ્યક્ત કર્યો હતો.મુખ્યમંત્રી વિજય રૂપાણી નો રાજીનામા પત્ર આ મુજબ છે: मैं भारतीय जनता पार्टी के प्रति आभार व्यक्त करता … Read more