વાંચો શું લખ્યું હતું વિજય રૂપાણી ના રાજીનામા પત્રમાં..

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (Vijay Rupani)આજે મુખ્યમંત્રી પદે થી પોતાનું રાજીનામું રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જી ને ગાંધીનગરમાં રાજભવન ખાતે મળીને સુપ્રત કર્યું હતું. વિજય રૂપાણીએ પોતાનું રાજીનામું આપતા કેન્દ્રીય નેતૃત્વ અને રાજ્યની જનતા જનાર્દન નો આભાર વ્યક્ત કર્યો હતો.મુખ્યમંત્રી વિજય રૂપાણી નો રાજીનામા પત્ર આ મુજબ છે: मैं भारतीय जनता पार्टी के प्रति आभार व्यक्त करता … Read more

પાંજરાપોળ માટે સરકારનો મોટો નિર્ણય, જાણો શું શું મળશે મદદ.

Gujarat પાંજરાપોળો માટે સરકારનો મોટો નિર્ણય, હવે 1થી 10 હેક્ટર જમીન ધરાવતી પાંજરાપોળને 10 લાખ સુધીની સહાય મળશે મુખ્યમંત્રી (Vijay Rupani) વિજય રૂપાણી સમક્ષ રાજ્યના પાંજરાપોળ સંચાલકો-મહાજનોએ પાંજરાપોળમાં રખાયેલા પશુધનને ઘાસચારો મેળવવામાં પડતી મુશ્કેલી અંગે કરેલી રજૂઆતનો સકારાત્મક ત્વરિત પ્રતિસાદ મળ્યો છે. મુખ્યમંત્રીએ રાજ્યની પાંજરાપોળોને પોતાના પશુધન માટે ઘાસચારો પોતાની માલિકીની જમીનમાં ઉત્પાદન કરી સ્વાવલંબી-આત્મનિર્ભર … Read more

રાજ્યના વધુ આટલા પરિવારોને રાહત દરે અનાજ મળશે.

Vijay rupani વિજય રૂપાણી ગુજરાત રાજ્યમાં પેટાચૂંટમી પહેલાં સરકાર હરકતમાં આવી ગઈ હોય તેવું જણાઈ રહ્યું છે. રોજ સરકાર દ્વારા એક પછી એક પ્રજાલક્ષી નિર્ણય કરવામાં આવે છે. આ સાથે ગાંધીનગરથી જાહેરાત કરવામાં આવી છે કે રાજ્યના વધુ 10 લાખ પરિવારનો સસ્તા દરે રાહત દરે અનાજ વિતરણનો લાભ મળશે. મુખ્યપ્રધાન (Vijay Rupani) વિજય રૂપાણીના આ … Read more

Rupani ના કેબિનેટમાંથી આ 5 પ્રધાનોનાં પત્તાં કપાવાની ચાલી રહી છે વાતો…

Rupani ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી (Rupani)કેબિનેટનું ટૂંક સમયમાં વિસ્તરણ થવાની અટકળો તેજ બની છે. તો આ વિસ્તરણમાં રૂપાણી સરકારના પાંચ પ્રધાનો (ministers) નાં પત્તાં કપાઈ જશે એવી વાતો જોરશોરથી ચાલી રહી છે. (Rupani) રૂપાણીના મંત્રીમંડળમાંથી જે ministers નાં પત્તાં કપાવાની અટકળ ચાલી રહી છે. તેમાં કેબિનેટ કક્ષાના પ્રધાન આર.સી.ફળદુ અને ઇશ્વર પરમાર ઉપરાંત વિભાવરીબેન દવે, … Read more

પાટણ: CM રૂપાણીના હસ્તે વિર મેઘમાયા સ્મારક સંકુલનું ઈ-ખાતમૂર્હૂત

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે વિર મેઘમાયા સ્મારક સંકુલનું ઈ-ખાતમૂર્હૂત કરવામાં આવ્યું પ્રજાને પાણી મળે તે માટે પ્રાણનું બલિદાન આપનાર વિર મેઘમાયાને સમર્પિત પવિત્ર સ્થળના વિકાસ માટે રાજ્ય સરકાર કટીબદ્ધ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા રૂ.૦૩ કરોડના અનુદાનમાંથી મંદિરનું નવિન બાંધકામ, સ્મૃતિ ભવન, રિસર્ચ સેન્ટર, લાઈબ્રેરી અને અન્ય પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવામાં આવશે પાટણ ખાતે નિર્માણાધિન … Read more

Gujarat – જાણો ST કર્મચારીઓની હડતાળ મુદ્દે CM રૂપાણીએ શું કહ્યું ?

ગુજરાત એસટી નિગમના 45 હજાર કર્મચારીને સાતમા પગાર પંચનો લાભ આપવા સહિત અનેક પડતર માગણીઓ તેમજ ખાનગી બસ સર્વિસના કારણે નિગમને થઈ રહેલા આર્થિક નુકસાનના વિરોધમાં એસટીના ત્રણેય માન્ય યુનિયનની સંકલન સમિતિના નેતૃત્વમાં બુધવારે રાતે 12 વાગ્યાથી તમામ કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા છે. જેના પગલે રાજ્યભરની તમામ બસોના પૈડા થંભી જતાં બસમાં મુસાફરી કરતા 24 … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures