રાધનપુર સાતલપુર અને સમી પંથકની પાણીની સમસ્યા એક સપ્તાહમાં નહીં ઉકેલાય તો આંદોલન છેડાશે : રધુ દેસાઈ
પાટણ જિલ્લાના છેવાડાના વિસ્તારો રાધનપુર,સાંતલપુર અને સમી પંથકમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણીના પોકાર ઉઠતાં હોય છે દર વર્ષે ઉનાળાની ઋતુમાં સરકાર દ્વારા વિસ્તારના લોકો ને હૈયાધારણા આપી સંતોષ માનતાં હોય છે ત્યારે ચાલુ વર્ષે પણ આ પંથકમાં પાણીના પોકારો ઉઠતાં રાધનપુર નાં ધારાસભ્ય રધુભાઈ દેસાઈ દ્વારા એક સપ્તાહમા વિસ્તારની પાણી ની સમસ્યા દૂર … Read more