disciple

  • સાધુ સમાજનું લોકોમાં માન ઘટી જાય તેવી આ ઘટનાની વિગતો એવી છે
  • વડતાલ મંદિરના પૂર્વ મુખ્ય કોઠારી ઘનશ્યામશાસ્ત્રી વિરુધ્ધ તેમના જ યુવાન શિષ્ય (disciple) વેદાંતવલ્લભ સ્વામીએ આક્ષેપ કર્યો છે કે,
  • ઘનશ્યામશાસ્ત્રી સાતેક વર્ષથી તેમની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા હતા.
  • બળજબરીથી અસંખ્ય વખત સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું.
  • તથા આક્ષેપ કરનાર સ્વામીએ એક વીડિયો પણ વાયરલ કર્યો છે. જેમાં તેમણે સમગ્ર ઘટનાક્રમ વર્ણવ્યો છે.
  • સ્વામીના આક્ષેપ મુજબ ઘનશ્યામશાસ્ત્રીના કરતૂત અંગે ગયા મહિનાના અંતે સત્સંગ મહાસભા યોજાઈ હતી
  • ત્યારે મહાસભાના પ્રમુખ નૌતમસ્વામી, સંપ્રદાયના આચાર્ય રાકેશપ્રસાદ તથા અન્ય સંતોને ૩૨ પાનાનો પત્ર લખ્યો હતો.
  • આ પત્રમાં ૨૦૧૩ની સાલથી શરૂ કરીને જુદા જુદા સ્થળોએ વેદાંતવલ્લભ સ્વામીનું કેવી શારીરિક શોષણ કરવામાં આવ્યું તેનું વર્ણન કર્યું છે.
  • આ પત્ર આપ્યા બાદ વડતાલ પાસેના સંજાયા ગામના એક હરિભક્તે ચકલાસી પોલીસ મથકમાં ઘનશ્યામશાસ્ત્રી અને તેમના મળતીયા સંતો સામે કાયદેસર કાર્યવાહી કરવાની માગ સાથે અરજી આપી હતી.
  • પરંતુ પોલીસ અને વડતાલ સંપ્રદાયના સંતોએ જ્યાં સુધી ફરિયાદી પોતે ફરિયાદ ન આપે ત્યાં સુધી કોઈ કાર્યવાહી થઈ ન શકે તેમ કહીને મામલો દબાવી દીધો હતો.
  • પોલીસે કાર્યવાહી નહીં કરતા એક માસથી ભૂગર્ભમાં જતા રહેલા વેદાંતવલ્લભ સ્વામીએ (disciple) ૪૫ મિનિટનો વીડિયો વાયરલ કર્યો હતો.
  • તેમાં તેમણે ખૂબ ધીમા અને દબાયેલા અવાજમાં દુષ્કર્મની વાત કહી છે.
  • તેમણે પોતાની આપબીતી આ ૩૨ પાનાના પત્રમાં પણ વર્ણવી હતી.
  • જો કે, આ વીડિયો કંડારી ગામના ગુરુકુળની યુ-ટયૂબ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવ્યો છે.
  • વડતાલ મંદિરના પૂર્વ ચેરમેન અને પદભ્રષ્ટ કરાયેલા મુખ્ય કોઠારી ઘનશ્યામપ્રકાશ શાસ્ત્રીનો ઈતિહાસ ઘણા લાંબા સમયથી ખરડાયેલો છે.
  • તેના ગુરૂ નંદકિશોર સ્વામી સાથે સંબંધ વણસતા અગાઉ બેથી ત્રણ વખત મંદિરમાંથી ભગવા ઉતારી સફેદ વસ્ત્રો પહેરાવી તગેડી મુકાયા હતા.
  • ત્યાર પછી દીક્ષા ગ્રહણ કરી જાતે જ ભગવા પહેરી મંદિરમાં કબજો જમાવ્યો હતો.
  • વેદાંતવલ્લભ સ્વામીએ આ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે,
  • ઘનશ્યામશાસ્ત્રીએ સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની શરૂઆત જૂન-૨૦૧૩થી કરી હતી
  • તથા તેમને રોજ બપોરે અને રાત્રે સેક્સ કરવા જોઈતું હતું
  • ઘનશ્યામશાસ્ત્રીના શિષ્ય (disciple) દિવ્યવલ્લભે તેમની પાપલીલા બહાર ના આવે તે માટે ધમકીઓ આપી છે, કેટલાકને મરાવી પણ નાખ્યા છે
  • ઘનશ્યામશાસ્ત્રીએ અસંખ્ય છોકરાઓનું શારીરિક શોષણ કર્યું છે
  • પ્રબોધિની એકાદશી, તહેવારો, અમાસ, પૂનમ, ઉત્સવોની રાત્રે પણ શોષણ કરતા હતા
  • ઘનશ્યામશાસ્ત્રીના સેક્સકાંડમાં તેના નવ શિષ્ય (disciple) દર્શનવલ્લભ, રણછોડ ભગત, નિષ્કામવલ્લભ, વિજ્ઞાનવલ્લભ, રસિકવલ્લભ, વિવેકવલ્લભ વગેરે સામેલ છે.
  • કંડારી, નાવલી, કુંડળ, ધ્રાંગધ્રા, સુરત, જેતપુર, ભૂજ, જૂનાગઢ, ઋષિકેશ, હરિદ્વાર, માનસરોવર, લોયા, વડતાલ જેવા પવિત્ર યાત્રાધામોમાં દુષ્કર્મ આચર્યું છે
  • તેમજ તેને જણાવ્યું કે, ઘનશ્યામશાસ્ત્રી જે રૂમમાં ઠાકોરજી રાખે છે તેમની સામે જ મારી પર અનેકવાર દુષ્કૃત્ય કર્યું છે
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024