પાટણ: પુત્રની જાન નિકળવાની તૈયારી હતી તે સમયે બન્યો એવો બનાવ કે માતાનું થયું મોત
રાધનપુર તાલુકાના જાવંત્રી ગામ ખાતે લગ્ન પહેલા માતમ છવાયો…
દીકરાની જાન જવાની તૈયારી હતી તેવા સમયે પંખાથી શોર્ટ લાગતા માતાનું મોત…
પાટણના રાધનપુર તાલુકાના જાવંત્રી ગામ ખાતે પુત્રના લગ્નની તૈયારી કરી રહેલા માતા પરમાર ધનીબેન ભાનુભાઇ ઉંમર વર્ષ 48 નું પંખાથી શોર્ટ લાગવાના કારણે મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો. પુત્રની જાન નીકળવાની તૈયારી હતી તે સમયે વરરાજાના માતાને પંખામાં વીજશોક લાગતા મોત નિપજ્યું હતું.
ત્યારે મૃતદેહને પી.એમ. અર્થે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.
- પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે વૈદિક ગણિત સેમીનાર નું આયોજન કરાયું
- પાટણ : સસ્તા અનાજના જથ્થા સાથે છોટા હાથી ઝડપી લેતી સરસ્વતી પોલીસ ટીમ
- અમદાવાદમાં દુષ્કર્મ પીડિતાનું અપહરણ કરીને ઘાતકી હત્યા : સુરજ ભુવાજી સહિત 8ની ધરપકડ
- પાટણ ના રાધનપુરમાં વ્યાજખોરોના ત્રાસથી એકનો આપઘાત
- પાટણ શહેરમાં સગા માસાએ જ પરિણીતા પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ