man suicide in patan

ગોકુળ વાટિકામાં રહેતા રબારી કાનજીભાઈએ ઝેરીદવા ગટગટાવી કરી આત્મહત્યા.

કાનજીભાઈએ સુસાઇડ નોટ માં આત્મ હત્યાનું કારણ અને ત્રણ આરોપીના નામ લખી જીવન ટૂંકાવ્યું.

વ્યાજખોરો અવાર નવાર કાનજીભાઈ અને તેમના પરિવાર ને મારી નાખવાની ધમકી આપતા હતા.

સુસાઇડ નોટમાં નામ લખેલ આરોપી દેસાઈ અમરતભાઈ, દેસાઈ ધમસીભાઈ અને દેસાઈ દિનેશભાઈ.

દેસાઈ દિનેશભાઈ પોતે પોલીસ ખાતામાં બજાવે છે ફરજ છતાં મૃતકના પરિવારને કરતો હતો હેરાન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024