પાટણ માં વ્યાજખોરોના ત્રાસથી વૃદ્ધએ જીવન ટૂંકાવ્યુ, જુઓ શુ લખ્યું સૂસાઇડ નોટમાં…
ગોકુળ વાટિકામાં રહેતા રબારી કાનજીભાઈએ ઝેરીદવા ગટગટાવી કરી આત્મહત્યા.
કાનજીભાઈએ સુસાઇડ નોટ માં આત્મ હત્યાનું કારણ અને ત્રણ આરોપીના નામ લખી જીવન ટૂંકાવ્યું.
વ્યાજખોરો અવાર નવાર કાનજીભાઈ અને તેમના પરિવાર ને મારી નાખવાની ધમકી આપતા હતા.

સુસાઇડ નોટમાં નામ લખેલ આરોપી દેસાઈ અમરતભાઈ, દેસાઈ ધમસીભાઈ અને દેસાઈ દિનેશભાઈ.
દેસાઈ દિનેશભાઈ પોતે પોલીસ ખાતામાં બજાવે છે ફરજ છતાં મૃતકના પરિવારને કરતો હતો હેરાન.
- Delhi Sakshi Murder Case : આરોપીએ ચાકુથી 34 સેકન્ડમાં 19 ઘા માર્યા, 6 વખત પથ્થર મારીને માથું છૂંદી નાખ્યું
- Gujarat weather update : આ શહેરોમાં આજે વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી
- અમદાવાદમાં વરસાદને કારણે રદ થયો બાબા બાગેશ્વરનો આજનો દિવ્ય દરબાર!
- પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે વૈદિક ગણિત સેમીનાર નું આયોજન કરાયું
- પાટણ : સસ્તા અનાજના જથ્થા સાથે છોટા હાથી ઝડપી લેતી સરસ્વતી પોલીસ ટીમ