અમદાવાદ : લોકડાઉનમાં છૂટછાટ મળતા જ ગુનેગારોનો ત્રાસ શરુ.

પોસ્ટ કેવી લાગી?
  • લોકડાઉનના કારણે શહેરોમાં ગુનાઓની બાબતમાં શાંતિ જોવા મળી હતી.પરંતુ હવે લોકડાઉનમાં છૂટછાટ મળતા જ ગુનેગારોનો ત્રાસ શરુ થઇ ગયો છે.
  • શહેરના કોટડા વિસ્તરમા એક યુવકની હત્યાનો બનાવ બન્યો ત્યારબાદ ત્યાં એક વેપારીના વાહનમાંથી ત્રણેક લાખની ચોરી કરી ગુનેગાર ફરાર થઈ ગયા હતા.
  • ઓઢવમાં રહેતા વિજયભાઈ નાડીયા રખિયાળમાં આવેલી એક કંપનીમાં છ વર્ષથી એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા છે.
  • ગઈકાલે વિજયભાઈ તેમનું એક્ટિવા લઈને બાપુનગર ખાતે આવેલી રમેશભાઈ કાંતિભાઈ આંગડિયા પેઢીમાંથી પૈસા લેવા ગયા હતા.
  • ત્યાંથી તેમણે 2.98 લાખ રૂપિયા લીધા પછી અન્ય ઉઘરાણી માટે તેઓ મેમકો ગયા હતા.
  • ત્યાં વાહન પાર્ક કરીને કામ પતાવીને પાછા આવ્યા ત્યારે તેમની એક્ટિવાની ડેકી નું લોક તૂટેલું હતું.
  • તપાસ કરતા તેમાંથી 2.98 લાખથી વધુ રકમ કે જે તેમને ડેકીમાં મૂકી હતી તે ગાયબ હતી.
  • ત્યારબાદ શહેર કોટડા પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ હાથ ધરી હતી.
  • આ મામલે પોલીસે આઇપીસી 379 મુજબ ગુનો નોંધી ચોરી કરનાર ને શોધવા કામગીરી હાથ ધરી છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures