બનાસકાંઠા : રાટીલા ગામમાં ત્રિદિવસીય મહાયજ્ઞ મહોત્સવ નો પ્રારંભ
દિલીપસિંહ રાજપુત, બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના રાટીલા ગામે ત્રણ દિવસ નો રાજ રાજેશ્વરી મા સિકોતરના ધામે સહસ્રચંડી મહાયજ્ઞ ત્રિદિવસીય મહોત્સવ નું આયોજન કરવામાં કરવામાં આવ્યું છે.
ત્યારે આજે મહાયજ્ઞ નો પ્રારંભ થયો છે આ મહાયજ્ઞ ત્રણ દિવસ ચાલશે અને આ મહાયજ્ઞ નું બાલ બ્રહ્મચારી વાલજીબાપુ ના સાનિધ્યમાં આયોજન થયું છે. જેમાં બનાસકાંઠા ૪૨ શ્રીમાળી સમાજ તેમજ માતાજીના ભક્તો નો મેલાવડો નું આયોજન કરવામાં આવ્યું છે, ઉપરાંત ગ્રામજનો ઉપસ્થિત રહેશે. આ મહાયજ્ઞ બાલકૃષ્ણભાઈ અમુલખભાઈ ત્રિવેદી ના મુખે લોકોને રસપાન કરાવશે.
- Delhi Sakshi Murder Case : આરોપીએ ચાકુથી 34 સેકન્ડમાં 19 ઘા માર્યા, 6 વખત પથ્થર મારીને માથું છૂંદી નાખ્યું
- Gujarat weather update : આ શહેરોમાં આજે વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી
- અમદાવાદમાં વરસાદને કારણે રદ થયો બાબા બાગેશ્વરનો આજનો દિવ્ય દરબાર!
- પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે વૈદિક ગણિત સેમીનાર નું આયોજન કરાયું
- પાટણ : સસ્તા અનાજના જથ્થા સાથે છોટા હાથી ઝડપી લેતી સરસ્વતી પોલીસ ટીમ