બનાસકાંઠા : રાટીલા ગામમાં ત્રિદિવસીય મહાયજ્ઞ મહોત્સવ નો પ્રારંભ

પોસ્ટ કેવી લાગી?

દિલીપસિંહ રાજપુત, બનાસકાંઠા :  બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના રાટીલા ગામે ત્રણ દિવસ નો રાજ રાજેશ્વરી મા સિકોતરના ધામે સહસ્રચંડી મહાયજ્ઞ ત્રિદિવસીય મહોત્સવ નું આયોજન કરવામાં કરવામાં આવ્યું છે.

ત્યારે આજે મહાયજ્ઞ નો પ્રારંભ થયો છે આ મહાયજ્ઞ ત્રણ દિવસ ચાલશે અને આ મહાયજ્ઞ નું બાલ બ્રહ્મચારી વાલજીબાપુ ના સાનિધ્યમાં આયોજન થયું છે. જેમાં બનાસકાંઠા ૪૨ શ્રીમાળી સમાજ તેમજ માતાજીના ભક્તો નો મેલાવડો નું આયોજન કરવામાં આવ્યું છે, ઉપરાંત ગ્રામજનો ઉપસ્થિત રહેશે. આ મહાયજ્ઞ બાલકૃષ્ણભાઈ અમુલખભાઈ ત્રિવેદી ના મુખે લોકોને રસપાન કરાવશે.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures