- આપણે દરરોજ કેટલા કલાક ઊંઘવું જોઈએ તેના માટે તાજેતરમાં મેડિકલ જર્નલ ન્યુરોલોજીમાં જણાવવામાં આવ્યું છે કે કે જે લોકો રોજ નવ કલાક કે તેનાથી વધુ સુવે છે તેનામાં સાત કલાકની ઉંઘ લેનારા વ્યક્તિની તુલનામાં હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે.
- દિવસમાં વધુ સમય સુતી વ્યક્તિઓમાં પણ હાર્ટ સ્ટ્રોકની આશંકા વધુ રહે છે.
- જો કોઇ વ્યક્તિને વધુ ઉંઘ આવતી હોય તો તે વ્યક્તિનું વજન વધારે હશે. આ વ્યક્તિએ પોતાનું વજન નિયંત્રણમાં રાખવું જોઇએ. વજન વધવાથી અનેક પ્રકારની સમસ્યા થઇ શકે છે. ઉંઘ પર નિયંત્રણ મેળવવા યોગ અને પ્રાણાયમ કરવાથી પણ ફાયદો થાય છે. તમારું શરીર સાતથી આઠ કલાકની ઉંઘમા રિફ્રેશ થઇ જ જવું જોઇએ.
- આપણે દરરોજ 8 કલાકની ઊંઘ લેવી જોઈએ.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News