પાટણ જિલા કાંગ્રેસ કાર્યાલય ખાતે કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા દરેક નાગરીકોને શ્રદ્ઘાંજલી આપવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો
જેમાં પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ – જિલા પ્રમુખ શંકરજી ઠાકોર- પાટણ જિલ્લા પંચાયત વિપક્ષ નેતા
અશ્વીનભાઈ પટેલ- પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી લાખાભાઈ રબારી- માઈનોરિટી ચેરમેન ભૂરાભાઈ સૈયદ- સહિતના આગેવાનો- કાર્યકરો હાજર રહી તમામ મૃત્યુ પામેલા સદગતની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી શ્રધાંજલી અર્પણ કરી હોવાનું પાટણના ધારાસભ્ય ડો.કિરીટ પટેલે જણાવ્યું હતું.