- નવરાત્રિ દરમિયાન ન બાંધવા જોઇએ શારીરિક સંબધ.
- આપણા દેશમાં હિન્દૂ ધર્મને માન આપવામાં આવે છે. અને એમાંય નવરાત્રી જેવા તહેવારોમાં માતાજીના ઉપવાસ કરવામાં આવે છે.ત્યારે હિંદુ ધર્મમાં નવરાત્રી પૂજા ખૂબ જ વિધિપૂર્વક કરવામાં આવે છે. આ દિવસોમાં મહિલાઓ ઉપવાસ રાખીને દેવીમાં પ્રત્યે પોતાની આસ્થા ભક્તિ વ્યક્ત કરે છે.માટે આ દરમિયાન શારીરિક સંબંધ ન બાંધવા જોઇએ.
- શારીરિક સંબંધ બાંધવાથી મહિલાઓ શારીરિક રૂપથી કમજોર થઇ જાય છે. એના કારણે એમની વચ્ચે સંબંધ બાંધવો યોગ્ય નથી.
- સંબંધ બાંધતી વખતે મહિલાઓના શરીરમાં ઘણા હોર્મોન્સ પરિવર્તન આવે છે.
- શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યું છે કે દેવી આ 9 દિવસ આપણા ઘરે પધારે છે. માટે શારીરિક સંબંધ ન બાંધવો જોઇએ.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News