Ahemdabad
- અમદાવાદ(Ahemdabad)માં હવે કોરોના નેતાઓને પણ ઝપેટમાં લઇ રહ્યો છે.
- અમદાવાદ(Ahemdabad)માં ફરી આજે વધુ એક કોર્પોરેટર કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા છે. આ મહિલા કોર્પોરેટરને કોરોના પોઝિટીવ આવ્યો છે.
- અમદાવાદ નારણપુરાના આ કોર્પોરેટર સાધનાબેન કોરોના પોઝિટિવ આવ્યા છે.
- માહિતી મુજબ સાધનાબેન સહિત તેમના પરિવારના 2 સદસ્ય પણ કોરોના સંક્રમિત થયા છે.
- જાણવા મળી રહ્યું છે કે મેયરના તુલસી વિતરણના કાર્યક્રમમાં નારણપુરાના કોર્પોરેટર સાધનાબેન હાજર રહ્યા હતા. આ સભામાંથી કોરોના ચેપ લાગ્યો હોય તેમ માનવામાં આવી રહ્યું છે.
- આ પણ જુઓ : Ahemdabad : ગુનો ન નોંધવા બદલ પોલીસ ઈન્સ્પેકટરને કરાયા સસ્પેન્ડ.
- GTU : unlock-1 દરમિયાન 25 જૂનથી લેવાશે GTUની પરીક્ષા
- કોર્પોરેટર સાધનાબેનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમના ઘરના અન્ય સદસ્યોનો પણ કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો.
- જેમાંથી પરિવારના 2 સદસ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
- વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે મેયર કન્ટેઇનમેન્ટ ઝોનમાં યોજવામાં આવેલા તુલસી રોપા કાર્યક્રમમાં પણ સાધનાબેને હાજરી આપી હતી.
- હવે નેતાઓમાં પણ કોરોના સંક્રમણ ફેલાતા હેનો માહોલ જોવા મળી રહ્યો છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News