ટૂંકું ને ટચ : ગણેશ વિસર્જનના સમયે જાણો કયા માર્ગ કરાયા બંધ

પોસ્ટ કેવી લાગી?

Ahemdabad

કોરોના મહામારીના કારણે બધાજ ઉત્તસવો ને ગ્રહણ લાગી ગયું છે. તેવામાં હાલ ગણેશ ચતુર્થીનો ઉત્સવ ચાલી રહ્યો છે. પરંતુ કોરોના મહામારી અને ગણેશ વિસર્જનને ધ્યાનમાં રાખતા તંત્ર એલર્ટ થયું છે. ગણેશ વિસર્જન માટે આવતા લોકો અમદાવાદ (Ahemdabad) સાબરમતી નદીના પટમાં એકઠા ન થયા તેની તકેદારી રખાઇ રહી છે. સબારમતી નદીના પટ તરફ જતા બધા માર્ગો પર પતરાં મારી માર્ગ બંધ કરવામાં આવ્યો છે. કેમ્પ હનુમાનથી લઈને ઇન્દિરા બ્રિજ સુધીમાં અનેક જગ્યાએ પતરાં મારવામાં આવ્યા છે.

કોરોનાને કારણે સોશ્યિલ ડિસ્ટન્સીન્ગના નિયમોનું ધ્યાન રાખતા ગણેશ વિસર્જન માટે લોકો અમદાવાદ (Ahemdabad) સાબરમતી નદીના પટમાં ના જાય તે માટે માર્ગ બંધ કરાયો છે. ગણેશ સ્થાપના કરી છે તે તમામ લોકો કોરોના સંક્રમણને જોતા ગણેશ વિસર્જન વિધિવિધાન પૂર્વક પોતાના ઘરે જ કરે તેવી અગાઉથી તંત્રએ વિનંતી કરી છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures