Ahemdabad
- અમદાવાદ(ahemdabad)ના દરિયાપુર વિસ્તારની એક શાળાએ વિદ્યાર્થીઓની ફી માફીની જાહેરાત કરી છે.
- અમદાવાદ(ahemdabad) દરિયાપુર વિસ્તારમાં ડબગરવાડ પાસે આવેલી. જે.પી. સ્કૂલના સંચાલકોએ ધોરણ 1થી ધોરણ 8ના 350 જેટલા વિદ્યાર્થીઓની ફી માફી કરવાનો નિર્ણય લીધો છે.
- આ સ્કૂલ કન્ટેનમેન્ટ ઝોનમાં આવે છે અને જુલાઈ માસથી શરૂ થતા શૈક્ષણિક વર્ષ માટે સંચાલકો ફી નહીં વસૂલે.
- આ શાળામાં ગરીબ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જે રોજ કમાઇને પોતાનું ગુજરાન ચલાવનારા છે.
- આ પણ જુઓ : Ahmedabad: નગરદેવી ભદ્રકાળી માતાનું મંદિર દર્શન માટે ખૂલ્યું.
- દુનિયાની 10 સૌથી વધુ ડાઉનલોડ થયેલી એપમાં ‘આરોગ્ય સેતુ’ નો થયો સમાવેશ. Google App
- જો તમે TikTok બનાવવાના શોખીન હોય તો સાવધાન રહો અને આવા વીડિયોઝને બિલકુલ બનાવો નહીં, એકાઉન્ટ થશે બંધ.
- છોકરીઓ રિલેશનશીપમાં આવતા પહેલા છોકરાઓની પ્રોફાઇલમાં જોવે છે આ વસ્તુ.
- તેમના કામ ધંધા બંદ હોવાથી સંચાલકોએ જુલાઈ-ઓક્ટોબર 2021 સુધી ફી માફ કરી છે.
- તેમજ ચાલુ વર્ષે માર્ચ અને એપ્રિલ માસની પણ ફી માફ કરી છે.
- લોકડાઉનના કારણે ધાંધા રોજગાર બંદ હોવાથી કેટલાક વાલીઓ પોતાના બાળકોને અભ્યાસમાંથી ઉઠાવી લે છે. તેથી વિદ્યાર્થીઓનો અભ્યાસ પાર અસર ના પડે તેની માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
- આ શાળા લોકો માટે પ્રેરણા રૂપ બની છે. આવા સમયમાં પણ તે ગરીબોનું વિચારીને તેમની ક્યાંક ને ક્યાંક તેમની સહાય કરી રહી છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News