GDP
- વર્લ્ડ બેંકે જણાવ્યું કે કોરોનાની મહામારી અને કેટલાક તબક્કાના લોકડાઉનની ભારતીય અર્થવ્યવસ્થા(Economics) પર તેની અસર જોવા મળશે.
- વિશ્વની અનેક આર્થિક એજન્સીઓએ ભારતના GDP દરનો આંક ઘટાડ્યા બાદ હવે વર્લ્ડ બેંકે પણ ભારતની અર્થવ્યવસ્થા 3.2 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે
- વિશ્વ બેંક એ ચાલુ નાણાંકીય વર્ષ ભારતની ઇકોનોમી 3.2 ટકા સિમિત રહેવાનું અંદાજો લગાવ્યો છે.
- ભારતમાં લોકડાઉનના કારણે આર્થિક ગતિવિધિઓ પર પ્રતિબંધ લગાવ્યો હતો જેના કારણે અર્થવ્યવસ્થાને મોટો ઝટકો લાગ્યો છે.
- વિશ્વ બેંક પહેલા પણ કેટલીક રેટિંગ એજન્સીઓએ ભારતની વૃદ્ધિ દરમાં ઘટાડો જણાવ્યો હતો.
- ભારતની અર્થવ્યવસ્થા (Economics) અંગે વિશ્વ બેંકે ગ્લોબલ ઈકોનોમિક પ્રોસ્પેક્ટના તાજા આંકડા જાહેર કર્યા છે.
- જેમાં GDP દર ઘટીને 3.2 ટકા સુધી જઈ શકે છે.
- વર્ષ 2019-20માં 4.2 GDP દર હતો.
- તથા વિશ્વ બેંકે જણાવ્યું કે ભારતીય અર્થવ્યવસ્થામાં (Economics) 2021માં ફરી એકવાર ઉછાળો આવી શકે છે.
- આ પણ વાંચો : કેરળ બાદ હિમાચલપ્રદેશમાં, રૂંવાડા અદ્ધર કરનારો કિસ્સો બન્યો.
- રાત્રે ખાટા ફળો ખાવાથી,ગંભીર પરિણામ આવી શકે.
- Economics: અનલૉક-1 પછી દેશની અર્થવ્યવસ્થા મજબૂત થવા લાગશે.
- LIC: 30 જૂન સુધી LIC ધારકોને આપાઈ રહી છે આ ખાસ સુવિધા.
- કોરોના વાયરસની અસર દુનિયાની અર્થવ્યવસ્થા (Economics) પર ખરાબ પડવાની છે.
- વર્લ્ડ બેંકના અધ્યક્ષ ડેવિડ મલપાસના અનુસાર 1870 પછી આ પહેલી વખત હશે.
- વર્લ્ડ બેંકે પોતાની નવી રિપોર્ટ ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટને લઇને ચિંતા વ્યક્ત કરી છે.
- મહામારીના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મંદી આવાના એંધાણા છે.
- જોકે આવી મંદી 1876, 1885, 1893, 1908, 1914, 1917-21, 1930-32, 1938, 1945-46, 1975, 1982, 1991, 2009 અને 2020માં આવી છે.
- સૂત્રો મુજબ જણાવીએ તો, વૈશ્વિક અર્થવ્યવસ્થામાં 1870 પછી અત્યાર સુધીમાં કુલ 14 વખત મંદી જોવા મળી છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News