જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આત્મઘાતી આતંકવાદી હુમલામાં 40 જવાનો શહીદ થવાથી સમગ્ર દેશ સહિત બોલિવૂડમાં પણ ભારોભાર ગુસ્સો ભરેલો જોવા મળી રહ્યો છે. બોલિવૂડના ‘ખિલાડી’ અક્ષય કુમારે આ હુમલાને કાયરતાપૂર્વકનું કૃત્ય ગણાવ્યો હતો.આ સાથે અક્ષય પાંચ કરોડનું દાન કરવા જઈ રહ્યો છે.
![](https://i0.wp.com/ptndigitalmedia.com/wp-content/uploads/2019/02/akshay-story_647_112717014320.jpg?w=640&ssl=1)