Morari bapu

  • મોરારીબાપુ (Morari bapu)ના સમર્થનમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ જલારામ વીરપુર બંધ પાળશે.
  • મોરારીબાપુ પર દેવભૂમિ દ્વારકામાં ભાજપના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકે જે હુમલાનો પ્રયાસ કર્યો હતો તેને લઈને સમગ્ર સૌરાષ્ટ્રમાં સાધુ સંતોમાં રોષ ફેલાયો છે.
  • મોરારીબાપુ (Morari bapu) પર થયેલા હુમલાના પ્રયાસનો પડઘો યાત્રાધામ વીરપુરમાં પડ્યો છે.
  • વીરપુર ગામના સમગ્ર વેપારીઓ રોજગાર ધંધા બંધ રાખી રોષ વ્યક્ત કરશે.
  • તેમજ જલારામબાપાના પરિવારના પ્રતિનિધિ અને વીરપુર ગામના પાંચ આગેવાનો રાજકોટ જઈને આવેદનપત્ર પણ આપશે.
  • તો આ તરફ મોરારીબાપુ (Morari bapu)ના સમર્થનમાં ભાવનગરના મહુવા ખાતે બેઠક યોજાઈ હતી.
  • આ બેઠકમાં ચેમ્બર ઓફ કોમર્સ મહુવા, ભાજપ, કોંગ્રેસના કાર્યકરો, હિંદુ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો તથા સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા.
  • જણાવાનું કે, મહુવામાં બંધનું એલાન આપ્યું છે.
  • તથા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવશે.
  • તેની સાથે જ મોરારીબાપુ (Morari bapu) જેમ માફી માટે દ્વારકા ગયા હતા તેમ પબુભા માણેક પણ બાપુ પાસે આવી માફી માંગે તેવી માંગ પણ કરી છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024