બનાસકાંઠા: કાંકરેજ તાલુકાના થરા ખારીયા રોડ ઉપર અજાણ્યા વાહને ટક્કર મારતાં બાઇક ચાલકનું મોત
કાંકરેજ તાલુકાના થરા ખારીયા રોડ ઉપર આવેલા આંબલિવાસ પાસેની ઘટના…
ખારીયા ગામનો યુવક થરાથી પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે રાત્રી ના અંધકારમાં પુર ઝડપે અજાણ્યા વાહને ટક્કર મારતાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજયું હતું.
ત્યારે મૃતક યુવાન વાઘેલા શકિતસિંહ (ઉંમર વર્ષ ૧૮) ને થરા ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.
ત્યારે એક અઢાર વર્ષના યુવાનના મોતને લઈ શોકનો માહોલ સર્જાયો હતો.
- Delhi Sakshi Murder Case : આરોપીએ ચાકુથી 34 સેકન્ડમાં 19 ઘા માર્યા, 6 વખત પથ્થર મારીને માથું છૂંદી નાખ્યું
- Gujarat weather update : આ શહેરોમાં આજે વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી
- અમદાવાદમાં વરસાદને કારણે રદ થયો બાબા બાગેશ્વરનો આજનો દિવ્ય દરબાર!
- પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે વૈદિક ગણિત સેમીનાર નું આયોજન કરાયું
- પાટણ : સસ્તા અનાજના જથ્થા સાથે છોટા હાથી ઝડપી લેતી સરસ્વતી પોલીસ ટીમ