સુરત : કાપડ દલાલે લોકડાઉનમાં આર્થિક મંદી આવી જતા ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

પોસ્ટ કેવી લાગી?
  • શહેરના અડાજણ વિસ્તારમાં રહેતા 42 વર્ષીય કાપડ દલાલ સંજય શોભરાજ બટાએ લોકડાઉનના કારણે આર્થિક પરિસ્થિતિ ખરાબ થતા ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો.
  • પરિવાર દ્વારા જાણવામાં આવ્યું છે કે લોકડાઉનમાં વેપાર બંધ રહેતા આર્થિક મંદી ના કારણે આ પગલું ભર્યું હોવાનું જણાય છે.
  • હાલ અડાજણ પોલીસે ઘટના ની વધુ તપાસ હાથ ધરી છે.
  • આ 42 વર્ષીય સંજય શોભરાજ બટા અડાજણ વિસ્તારમાં આવેલા અભિનવ એપાર્ટમેન્ટમાં પરિવાર સાથે રહેતા હતા.
  • જે ટેક્સટાઇલ માર્કેટમાં કાપડ દલાલ તરીકે કામ કરતા હતા.
  • લોકડાઉનમાં વેપાર બંધ રહેતા આર્થિક સ્થિતિ ખરાબ થતા છેલ્લા ઘણા દિવસોથી માનસિક તણાવમાં રહેતા હતા.
  • માનસિક તણાવમાં આવતા ઘરમાં રૂમમાં છતની એંગલ સાથે દોરડું બાંધી ફાંસો ખાઈ લીધો હતો.
  • પરિવારને સંજય શોભરાજ બટા લટકતી હાલતમાં મળી આવતા ઘટનાની જાણ પોલીસને કરી.
  • ત્યારબાદ પોલીસ દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.
  • મૃતકના પત્ની સીમરન બટાનીએ જણાવ્યું હતું કે, સંજય શોભરાજ બટા છેલ્લા ઘણા દિવસોથી માનસિક તણાવમાં રહેતા હતા. હું તેમને પૂછતી હતી કે શું થયું છે તો તે કહેતા હતા કે મગજ ખાલી ખાલી થઈ ગયું છે.
  • જ્યારે તેમના સાળા વિજયભાઈ દ્વારા જાણવા મળ્યું હતું કે, લોકડાઉનને કારણે કાપડનું કામ દિવાળી પહેલા ચાલુ નહીં થાય.તેથી તણાવમાં આવીને આ પગલું ભર્યું હતું.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures