મુળ ભાભર તાલુકાના ખારા ગામની સગીરા ના પિતા ભાગીયા તરીકે કાંકરેજ તાલુકાના નાણોટા ગામની સીમમાં રહેતા હતા.
શિહોરી પોલીસ સ્ટેશનમાં ૩૭૬.૨.એન/૩૬૩;૩૬૬;૫૦૬ ૨.૧૧૪ મુજબ તથા પોકસો કલમ ૪.૬.૧૭ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
કાંકરેજના વડા અને પાદરડી ગામના ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવતાં હડકંપ મચી જવા પામ્યો છે.
જોકે દુષ્કર્મ અને અપહરણ કરનાર ને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતીમાન કર્યા છે.
ત્યારે શિહોરી સર્કલ પોલીસ ઇન્સ્પેકટર વાય.એમ. મિશ્રા તપાસ ચલાવી રહ્યા છે.
- રાધનપુર સાતલપુર અને સમી પંથકની પાણીની સમસ્યા એક સપ્તાહમાં નહીં ઉકેલાય તો આંદોલન છેડાશે : રધુ દેસાઈ
- પાટણના માધવ નગર ખાતે શ્રી સધી મેલડી માતાના મંદિરે ભક્તિ સભર માહોલમાં ભંડારો યોજાયો
- રાધનપુર ખાતે રઘુવંશી લોહાણા સમાજની ચૂંટણીલક્ષી શક્તિ પ્રદર્શન સાથેની બેઠક યોજાઇ.
- હારીજ તાલુકાના બોરતવાડા ગામે 31 મુ સહકાર સંમેલન યોજાયું.
- દાહોદ જિલ્લામાં તમામ તાલુકાઓમાં ગ્રામજનોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા યોજાઇ રાત્રીસભા