થરા ખારિયા હાઇવે રોડ ઉપર અક્સ્માત નો સિલસિલો યથાવત.
ઇકો ગાડી અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલક નું કમકમાટી ભર્યું મોત થતા લોકોના ટોળા એકઠા થયા હતા.
મૃતક યુવાન ખારિયા નો મહાવીરસિંહ ઝાલા (ઉં.વ 28) હોવાનું જાણવા મળ્યું છે.
જોકે સ્થાનિક લોકોએ તાત્કાલિક ધોરણે થરા ખાતે આવેલ સરકારી હોસ્પિટલ માં લઈ જતાં યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
મૃતકને પીએમ અર્થે થરા ખાતે આવેલ સરકારી હોસ્પિટલ માં લઈ જવામાં આવ્યો હતો.
- મામેરૂં: ભગવાન શ્રી જગન્નાથજી અને ભાઈ બલભદ્ર નાં સાનિધ્યમાં બહેન સુભદ્રાજીનું ડાયમંડનાં અલંકાર સાથે ભવ્ય મામેરૂં ભરવામાં આવ્યું
- દાહોદ: જિલ્લા પોલીસ દ્વારા રથયાત્રાને લઇ ફુટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું
- પાટણ: ભારે વાહન પસાર કરવા પાણીનો પ્રવાહ અટકાવ્યો; ખેડૂતો પાણી માટે તરસ્યા
- પાટણ: રાધનપુર પાલિકામાં સ્થાનિકોએ કર્યો હલ્લાબોલ, નગરપાલિકાની કચેરી ખાતે નાખ્યો કચરો
- પાટણમાં ૧૦ સ્વસહાય જૂથોને રૂ. ૧૩ લાખના કેશ ક્રેડીટ લોનના ચેકનું વિતરણ