Corona Cases in India: 24 કલાકમાં વધુ 43,509 લોકો થયા સંક્રમિત, રિકવરી રેટ 97.38 % પહોંચ્યો

ગુરૂવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 43,509 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,15,28,114 થઈ ગઈ છે.

3 કરોડ 7 લાખ 1 હજાર 612 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 38,465 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 4,03,840 એક્ટિવ કેસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024