- જાપાનના યોકોહોમા પોર્ટ પર રોકી રખાયેલા ભારતીય નાગરિકોને બચાવવામાટે પ્લેન મોકલાશે. જોકે, તે માટે કેટલીક શરતો રખાઇ છે. જે લોકોએ ક્રૂઝ પરથી નીકળવા હા પાડી છે અને જેમના રિપોર્ટ નેગેટિવ છે તે આનો લાભ લઇ શકશે. ચીનમાં અત્યાર સુધીમાં ઘણા લોકોના મોત થઇ ચૂક્યાં છે. ત્યારે દુનિયાભરમાં કોરોના વાઇરસના 80 હજારથી વધુ કેસ સામે આવી ચૂક્યા છે.
- દક્ષિણ કોરિયામાં 977 લોકો કોરોના વાઇરસની સીકંજામાં છે જ્યારે 10 લોકોનાં મોત થઇ ચૂક્યાં છે.
- કોરોના વાઇરસના લીધે અન્ય દેશોમાં પણ શંકાસ્પદ કેશો હાથમાં આવવાથી ભય ફેલાયો છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News