#CrickeKaKhulasa
ભારતના ક્રિકેટર હરભજનસિંહે ક્રિકેટ અંગે એક ટવીટમાં લખ્યું છે કે આજકાલ ક્રિકેટ ખૂબજ ચર્ચાંમાં છે. હમણાં હમણા મને એવું ધ્યાનમાં આવ્યું છે કે જેનાથી આપનો ક્રિકેટ તરફ જોવાનો નજીરિયો જ બદલી નાખશે. હરભજનસિંહે હૅશ ટેગમાં #CrickeKaKhulasa એવું રાખ્યું છે.
Cricket aaj kal kaafi news mein hai, aur abhi abhi mujhe aisa kuch pata chala hai that will change the way you look at cricket forever! #CricketKaKhulasa
— Harbhajan Turbanator (@harbhajan_singh) September 12, 2020
આ પણ જુઓ : બાંગ્લાદેશની સેનાના પૂર્વ મેજર ડેલવર હુસૈને હિન્દુઓને આપી ધમકી
આ ટ્વિટથી લોકોમાં ઉત્સુકતા જાગી છે કે આ ખુલાસો શું હશે. ભારતના સ્પિનર તરીકે લાંબી કારર્કિદી ધરાવનાર ખેલાડી કયાંક આઇપીએલ અંગે તો કશુંક જણાવશે એવું પણ માનવામાં આવે છે. જો કે ક્રિકેટ જોવાનો નજરીયો બદલી નાખે એવું રહસ્ય શું હશે ? તે મહત્વનું છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.