Harbhajan Singh

#CrickeKaKhulasa

ભારતના ક્રિકેટર હરભજનસિંહે ક્રિકેટ અંગે એક ટવીટમાં લખ્યું છે કે આજકાલ ક્રિકેટ ખૂબજ ચર્ચાંમાં છે. હમણાં હમણા મને એવું ધ્યાનમાં આવ્યું છે કે જેનાથી આપનો ક્રિકેટ તરફ જોવાનો નજીરિયો જ બદલી નાખશે. હરભજનસિંહે હૅશ ટેગમાં #CrickeKaKhulasa એવું રાખ્યું છે.  

આ પણ જુઓ : બાંગ્લાદેશની સેનાના પૂર્વ મેજર ડેલવર હુસૈને હિન્દુઓને આપી ધમકી

આ ટ્વિટથી લોકોમાં ઉત્સુકતા જાગી છે કે આ ખુલાસો શું હશે. ભારતના સ્પિનર તરીકે લાંબી કારર્કિદી ધરાવનાર ખેલાડી કયાંક આઇપીએલ અંગે તો કશુંક જણાવશે એવું પણ માનવામાં આવે છે. જો કે ક્રિકેટ જોવાનો નજરીયો બદલી નાખે એવું રહસ્ય શું હશે ? તે મહત્વનું છે. 

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024