• ગુલાબના ફૂલની સુગંધથી થતા ફાયદા વિશે માહિતી મેળવવા માટે ઘણા સમય પહેલા એક અભ્યાસ કરવામાં આવ્યો હતો.આ અભ્યાસ વિદ્યાર્થીઓ પર કરવામાં આવ્યો હતો.
  • ‘સાયન્ટિફિક રિપોર્ટ્સ’ પર જાણવા મળ્યું કે ગુલાબની સુગંધથી ઘણાફાયદા થાય છે.
  • ગુલાબની સુગંધના ફાયદા શોધવા માટે, વિદ્યાર્થીઓને અધ્યયનમાં બે ભાગમાં વહેંચવામાં આવ્યા હતા.
  • વિદ્યાર્થીઓના એક જૂથને ગુલાબની સુગંધ વચ્ચે રાખવામાં આવ્યુ હતી, જ્યારે બીજા જૂથને ગુલાબ સુગંધ ન હોય તેવા ઠેકાણે રાખવામાં આવ્યું હતું. . સંશોધનકારોએ જણાવ્યું હતું કે ” પરીક્ષા જૂથના સહભાગીઓએ અંગ્રેજી શબ્દભંડોળ શીખતી વખતે ઘરે તેમના ડેસ્ક પર ગુલાબ  અથવા સુગંધિત અગરબત્તી મૂકવાનું કહ્યું હતું. કે “જ્યારે સુતા સમયે અને અભ્યાસ દરમિયાન નજીકમાં ગુલાબ અથવા ધૂપ અગરબત્તીનો ઉપયોગ કરવામાં આવતો હતો, ત્યારે વિદ્યાર્થીઓએ 30 ટકા સફળતા વધુ પ્રાપ્ત પ્રાપ્ત કરી હતી.
  • સંશોધનકારોને જાણવા મળ્યું કે “ગુલાબની સુગંધથી ઉંઘ સારી આવે છે અને યાદશક્તિમાં પણ વધારો થાય છે”.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024