- રાત્રે સૂતી વખતે નાભિમાં રોજ તેલ લગાવવાથી ફાટેલા હોઠ નરમ અને ગુલાબી થઇ જાય છે.
- નાભિમાં તેલ લગાવવાથી શરીરના કોઇ પણ ભાગમાં સોજો આવ્યો હોય તો તેમાં સારુ ફીલ થાય છે.
- સરસવનું તેન નાભિ પર લગાવવાથી ઘુંટણના દુખાવામાં રાહત મળે છે.
- નાભિમાં સરસવનું તેલ લગાવવાથી પિંપલ્સ અને દાગ ધબ્બા ઠીક થાય છે.
- બદામનું તેલ લગાવવાથી પણ ચહેરો નિખરે છે.
- નાભિમાં તેલ લગાવવાથી પેટમાં દુખાવો થતો હોય તો તેમા રાહત મળે છે.
- જો તમે ખીલની સમસ્યાથી પરેશાન હો તો લીમડાનું તેલ નાભિમાં નાંખવુ જોઇએ. તેનાથી તમારી ખીલ અને ફોડલીની સમસ્યા દુર થશે.
- નાભિ પ્રજનન તંત્ર સાથે જોડાયેલી હોય છે. તેમાં તેલ લગાવવાથી પ્રજનન ક્ષમતા વિકસે છે.
- નાભિમાં તેલ લગાવવાથી પુરુષોના શરીરમાં શુક્રાણુઓની સંખ્યા વધે છે.
- નાભિની નિયમિત સાફસફાઇ કરવી પણ ખુબ જરુરી છે. કોઈ પણ તેલ લઇ ઋણી સાથે ધીમે ધીમે સાફ કરવું.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News