બેકાળજી સિવાય કેન્સરથી કોઈ મરે નહીં.
જાણો કેન્સરથી બચવા શું કરવું.
- સૌથી પહેલા ખોરાકમાં તમામ પ્રકારની સુગર(ખાંડ) લેવાનું બંધ કરો. ખાંડ વગર કેન્સરના કોષો મારી જાય છે.
- બીજું કે એક આખું લીંબુ લઈને એક કપ ગરમ પાણી સાથે જમ્યા પહેલાં ૧-૩ મહિના પીવું જેથી કેન્સર અદ્રશ્ય થઇ જાય છે જે મેરીલેન્ડ કોલેજના સંશોધન મુજબ કીમો થેરાપી કરતા ૧૦૦૦ ગણું વધુ અસરકાક છે.
- ત્રીજું એ કે નાળિયેરનું પાણી ૩ ચમચી સવાર – સાંજ પીવાથી કેન્સર મટી જાય છે. લીંબુ વાળું અથવા નાળિયેર વાળું બે માંથી એક થેરાપી કરવી પણ સુગર તો બંધ જ કરી દેવી.
- ગરમ લીંબુપાણી કેન્સરને રોકી શકે છે. ખાંડ નાખવી નહિ. ગરમ લીંબુપાણી એ ઠંડા લીંબુપાણી કરતા વધુ ફાયદાકારક છે.
- બંને પ્રકારના શક્કરિયા માં કેન્સરને રોકવાના ગુણો છે.
- ઘણીવાર મોડેથી રાત્રે ખાવાથી કેન્સર થવાની શક્યતા વધી જાય છે.
- અઠવાડિયા માં ૪ થી વધુ ઈંડા ક્યારેય ન ખાવા.
- મરઘી ની પાછળની બાજુને ખાવાથી આંતરડાનું કેન્સર થવાની શક્યતા છે.
- જમ્યા પછી ફળો ક્યારેય ન ખાવા. તે જમતા પહેલા ખાવા જોઈએ.
- માસિક દરમ્યાન ચા ન પીવી.
- સોયા દૂધ ઓછું લેવું. તેમાં સુગર કે ઈંડા ન નાખો.
- ખાલી પેટે ટામેટા ના ખવાય.
- પિત્તાશયમાં થતી પથરી રોકવા માટે સવારે ઊઠીને તરત જ એક ગ્લાસ પાણી પીઓ.
- સૂતા પહેલા ત્રણ કલાક પહેલા જમવું. રાત્રે નાસ્તા ના કરવા અને સુરત વાળાએ ખમણ ઓછાં ખાવા.
- દારૂ ન પીવો જેમાં કોઈ ખનીજો નથી પણ ડાયાબિટીસ અને તણાવ વધારે છે.
- શેકેલી બ્રેડ ગરમ હોય ત્યારે ન ખાવી.
- તમે સૂતા હો ત્યારે તમારી પાસે કોઈપણ સાધનને ચાર્જ માં ન મૂકો.
- પિત્તાશય નું કેન્સર રોકવા ઓછામાં ઓછું ૧૦ ગ્લાસ પાણી દિવસ દરમિયાન પીવું.
- દિવસે વધુ પાણી પીવો અને રાત્રે ઓછું.
- બે કપથી વધુ કોફી એક દિવસમાં પીવી નહિ જે રાત્રે ઊંઘ ના આવવાની બીમારી અથવા ગેસ કરે છે.
- તેલ વાળા ખોરાક ઓછાં ખાઓ. જેને પચતા ૫-૭ કલાક લાગે છે અને આપણને થાક અનુભવાય છે.
- સાંજે ૫ વાગ્યા પછી ઓછું ખાવું.
- આ છ પ્રકારના ખોરાક આપણને ખુશ રાખે છે: કેળું, દ્રાક્ષ, પાલખ, કોળું અને જરદાળુ.
- આઠ કલાકથી ઓછી ઊંઘ આપણા મગજની શક્તિ ઓછી કરી શકે છે. બપોરની અડધો કલાકની ઊંઘ આપણી યુવાની ટકાવી રાખે છે.
- રાંધેલા ટામેટા માં સાજુ કરવાની સારી ક્ષમતા છે.

- ગરમ લીંબુપાણી તમારી તંદુરસ્તી જાળવી રાખે છે અને લાંબુ જીવાડે છે.
- ગરમ લીંબુપાણી ની કડવાશ કેન્સરના કોષોને મારી નાખે છે.
- ઠંડા લીંબુપાણીમાં ફક્ત વિટામિન સી હોય છે. કેન્સરને રોકતું નથી.
- ગરમ લીંબુપાણી કેન્સરની ગાંઠ ને વધતી રોકે છે.
- ડોકટરી તપાસ દરમ્યાન ગરમ લીંબુપાણી કામ કરે છે તે સાબિત થયેલ છે.
- ગરમ લીંબુપાણી ફક્ત કેન્સરના કોષોને જ મારે છે સારા કોષોને અસર કરતું નથી.
- લીંબુના રસમાં રહેલ તત્વો લોહીના દબાણને નિયંત્રિત કરે છે.
- લોહીને નળીઓમાં જામી જવા દેતું નથી.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News લાઈક કરો.