જીતુ વાઘાણીની તસવીરજીતુ વાઘાણીની તસવીર
  • નાગરિકતા સંશોધન બિલ અને CAAના કાયદાના વિરોધ માટે ગઈ કાલે એટલે કેઅમદાવાદમાં શાહઆલમમાં રેલીબાદ પથ્થરમારો થયો હતો.
  • વડોદરામાં હાથીખાના વિસ્તારમાં પોલીસ ઉપર પથ્થરમારો થયો હતો.
  • આ અંગે ગુજરાત ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ આજે મીડિયા સાથે વાત કરી હતી.
  • સમગ્ર ઘટના પાછળ કોંગ્રેસનો હાથ હોવાનો આરોપ મુક્યો છે.
  • કોગ્રેસ દ્વારા જાણીજોઈને કાવતું ઘડ્યું હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો હતો.
  • જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ કાદયાદનું અર્થઘટન સમગ્ર દેશમાં અને ગુજરાતમાં અલગ અલગ પ્રકારે જે કાયદામાં નથી
  • અર્થઘટન કરીને અમુક ચોક્કસ અને સંપ્રદાયના લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ નિંદનીય છે.
  • કોંગ્રેસ ગુજરાત રાજ્યમાં ઉશ્કેરણી કરવાના પ્રયત્નો કરી રહ્યા છે.
  • કોંગ્રેસના આગેવાનોના ટ્વીટ ઉપરથી લાગી રહ્યું છે.
  • ગુજરાતની શાંતિ ડોળવાનું પાપ કોંગ્રેસે કર્યું છે.
  • જે પ્રકારે દ્રશ્યો સામે આવી રહ્યા છે એ જોતા લાગી રહ્યું છે કે, ઈરાદાપૂર્વક કાવતરું ઘડીને પોલીસ અને પોલીસની ગાડીઓને ટાર્ગેટ કરવામાં આવી હોય એવું લાગી રહ્યું છે.
  • ગુજરાતની જનતાને અને કોંગ્રેસ દ્વારા ઉશ્કેરવામાં આવેલા સમાજને અપિલ કરું છું કે અસામાજિક તત્વો ભળીને કોમ-કોમ વચ્ચે વયમનસ્ય ઊભું કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.
  • ગુજરાત સંસ્કારી રાજ્ય છે અને ક્યારેય તોફાનોથી કોઈ જાતિ કે સમુહને ફાયદો થવાનો નથી.
  • જ્યાં ઘટના બની હતી ત્યાં કોંગ્રેસના નેતાઓ અને આગેવાનો કેમ પકડાયા છે. એવો પ્રશ્ન પણ તેમણે ઉઠાવ્યોહ હતો.
  • કોંગ્રેસ કાયદાનું અલગ અર્થઘટન કરીને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યું છે.
  • આ કાયદો નાગરિકતા આપવાનો કાયદો કોઈની નાગરિકતા છિનવી લેવાનો કાયદો નથી.
  • પણ ગુજરાતની જનતાને શાંતિ જાળવી રાખવાની અપીલ કરું છું

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024