Jodhpur

  • રાજસ્થાનના જોધપુર (Jodhpur) માં એકસાથે 11 મૃતદેહ મળતા સનસનાટી ફેલાઈ છે.
  • જોધપુર (Jodhpur) માં દેચૂના અચલાવતા ગામમાં અગિયાર લોકોના મોત થયા છે.
  • તો આ તમામ 11 લોકોના મૃતદેહ ખેતરમાંથી મળ્યા છે.
  • જો કે, આ લોકોના મોત ઝેરી ગેસ અથવા ઝેરી ખોરાકના લીધે મોત થયાની આશંકા છે.
  • રાજસ્થાનના જોધપુર (Jodhpur) માં એક દર્દનાક ઘટના ઘટી છે.
  • અહીં દેચૂના અચલાવતા ગામમાં 11 લોકોના મોત થયા છે.
  • આ વિસ્તારમાં એક સાથે 11 મૃતદેહ મળતા ખળભળાટ મચી ગયો છે.
  • તેમજ ચારેય બાજુ આ ઘટનાની ચર્ચા થઇ રહી છે.
  • જો કે, સ્થાનિક લોકો તેના પર કંઇપણ બોલવાથી બચી રહ્યા છે.
  • અત્યારે તો પોલીસ લોકોની પૂછપરચ્છ કરી રહ્યું છે.
  • તેમજ રાજસ્થાનના સરહદી વિસ્તારોના ગામમાં પાકિસ્તાનથી આવેલા શરણાર્થી મોટાપાયે શરણ લે છે.
  • ઉપરાંત કેટલાંક ગામ તો લગભગ પાકિસ્તાની શરણાર્થીઓથી જ ભરેલા છે.
  • આ અંગે પોલીસે વધુ તાપસ હાથ ઘરી છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024