Anil Nedumangad

Anil Nedumangad

મલયાલી અભિનેતા અનિલ નદુમંગડુ (Anil Nedumangad) નું નિધન થયું છે. અનિલ નદુમંગડુ શુક્રવારે માલંકારા બંધ નજીકના પાણીમાં નહાવાગયા હતા. જ્યાં ડૂબી જવાથી તેમનું મરણ થયું હતું. અનિલે ટીવી સિરિયલોથી કારકિર્દી શરૂ કરી હતી અને પછી ફિલ્મોમાં આવ્યો હતો.

હાલ અનિલ પોતાની આગામી ફિલ્મ પીસના શૂટિંગ માટે થોડુપુઝા વિસ્તારમાં માલંકારા બંધ નજીક ગયા હતા. અહીં શૂટિંગ ચાલુ હતું. શૂટિંગ પૂરું થયા બાદ એ પોતાના કેટલાક મિત્રો સાથે બંધના પાણીમાં નહાવા પડ્યા હતા.  

આ પણ જુઓ : ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના પ્રવાસ માટે આસામ પહોંચ્યા

અભિનેતાને શ્રદ્ધાંજલિ આપતાં રાજ્યના મુખ્ય પ્રધાન પિનરાઇ વિજયને કહ્યું હતું કે અનિલે કેટલીક ફિલ્મોમાં યાદગાર અભિનય દ્વારો લોકહૃદયમાં અનેરું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024