Mehsana Railway Nala

મુંબઇ-દિલ્લી નવીન રેલવે કોરિડોર ના નિર્માણ થી મહેસાણા નજીક આવેલા તળેટી ગામના ગ્રામજનોની ઊંઘ હરામ કરી નાખી છે. રેલવે લાઈન થી ઘેરાયેલા તળેટી ગામમાં જવા આવવા રેલવે નાળાનો ઉપયોગ કરવામાં આવે છે.

ત્યારે નવીન રેલવે કોરિડોર ના નિર્માણમાં નાળા નાના કરી દેતા ગ્રામજનો માટે વાહન લઈ ગામ માં આવવું મુશ્કેલ બન્યું છે. આ સંજોગો માં ઉચ્ચકક્ષાએ અનેકવાર રજુઆત કરવા છતાં તંત્ર સાંભળતું ના હોવા છતાં આખરે આજે ગ્રામજનોએ રેલવે નાળા ને મોટું કરવા મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024