• વૈજ્ઞાનિકોએ માતા વગર બાળકનો જન્મ એટલે કે embryo farmingને in-vitro gametogenesis (IVG) કહ્યું છે. આ ટેક્નોલોજી ડિઝાઈનર બેબીઝ બનાવવા માટેની ટેક્નોલોજીમાં પણ મદદગાર સાબિત થઈ શકે છે.
 માતા વગર બાળક (Motherless child)ના જન્મ લેવાની આશા વૈજ્ઞાનિકો હવે કરી રહ્યા છે. જ્યારથી સ્કિનથી સ્પર્મ અને બેગ બનાવવાની પ્રોસેસને ડેવલોપ કરી રહ્યા છે. આ સ્ટડી જર્નલ સાયન્સ ટ્રાન્સ્લેશન મેડિસિનમાં પબ્લિશ થઈ છે. 2016માં યુનિર્વર્સિટી ઓફ બાથમાં વૈજ્ઞાનિકોની એક એવી ટેક્નોલોજી વિકસિત કરી લીધી હતી. જેમાં એક ઉંદર માદા ઉંદર વગર જન્મ આપી શકાયો હતો. (પ્રતિકાત્મક તસવીર)
  • માતા વગર બાળકના જન્મ લેવાની આશા વૈજ્ઞાનિકો હવે કરી રહ્યા છે. જ્યારથી સ્કિનથી સ્પર્મ અને બેગ બનાવવાની પ્રોસેસને ડેવલોપ કરી રહ્યા છે. આ સ્ટડી જર્નલ સાયન્સ ટ્રાન્સ્લેશન મેડિસિનમાં પબ્લિશ થઈ છે. 2016માં યુનિર્વર્સિટી ઓફ બાથમાં વૈજ્ઞાનિકોની એક એવી ટેક્નોલોજી વિકસિત કરી લીધી હતી. જેમાં એક ઉંદર માદા ઉંદર વગર જન્મ આપી શકાયો હતો. આ ટેક્નોલોજીમાં એકને યોજના અંતર્ગત, ફર્ટિલાઈજેશન વગરના ભ્રૂણને વિકસિત કરવામાં આવ્યું હતું. આવું ત્યારે થયું જ્યારે તેમાં સ્પર્મ ઈન્જેક્ટ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉંદર માતા વગર જ જન્મ લઈ શકતો હતો. તેના વિકાસનો દર 24 ટકા હતો.
 આ ટેક્નોલોજીમાં એકને યોજના અંતર્ગત, ફર્ટિલાઈજેશન વગરના ભ્રૂણને વિકસિત કરવામાં આવ્યું હતું. આવું ત્યારે થયું જ્યારે તેમાં સ્પર્મ ઈન્જેક્ટ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉંદર માતા વગર જ જન્મ લઈ શકતો હતો. તેના વિકાસનો દર 24 ટકા હતો. (પ્રતિકાત્મક તસવીર)
  • ઉંદર ઉપર પ્રયોગ દરમિયાન વૈજ્ઞાનિકોએ સ્વીકાર્યું કે માતા વગર બાળકા જન્મનો વિચાર યોગ્ય છે. રિપોર્ટમાં લેખકોએ એ પણ ચેતવણી આપી હતી કે, માતા વગર જન્મ લેવાની ટેક્નોલોજી માતા-પિતા અનેક ભ્રૂણોમાંથી પસંદ કરવા, ડિઝાઈન શિશુ બનાવવા માટે પણ સક્ષમ બનાવશે.
 બ્રાઉન યુનિવર્સિટીના મેડિસિન અને બાયોલોજિકલ સાયન્સના પૂર્વ ડીન ડોક્ટર અદાશીના રિપોર્ટમાં લખ્યું છે કે, IVG ટેકનીક આ વિટરો ફર્ટિલાઈજેશન ટેક્નોલોજીમાં પણ ક્રાંતિ લાવી શકે છે. બની શકે કે આવનારા સમયમાં આઈવીજી ટક્નોલોજીથી ભ્રૂણ બનાવી શકાય. પરંતુ વર્તમાનમાં આની કલ્પના કરી શકાય નહીં. (પ્રતિકાત્મક તસવીર)
  • બ્રાઉન યુનિવર્સિટીના મેડિસિન અને બાયોલોજિકલ સાયન્સના પૂર્વ ડીન ડોક્ટર અદાશીના રિપોર્ટમાં લખ્યું છે કે, IVG ટેકનીક આ વિટરો ફર્ટિલાઈજેશન ટેક્નોલોજીમાં પણ ક્રાંતિ લાવી શકે છે. બની શકે કે આવનારા સમયમાં આઈવીજી ટક્નોલોજીથી ભ્રૂણ બનાવી શકાય. પરંતુ વર્તમાનમાં આની કલ્પના કરી શકાય નહીં.
 વૈજ્ઞાનિતોએ એ પણ કહ્યું છે કે IVG ટેક્નોલોજીનો અમલમાં લાવવું એા ખર્ચ ઉપર નિર્ભર કરશે. જો આ ટેક્નોલોજીથી રિપ્રોડક્ટિવ અંગોને સ્પર્મ વગર અને એગ પ્રોડ્યૂસ થવા લાગ્યા તો તો એવા લોકો માટે મદદગાર થશે. જે પ્રજનન અંગેની પરેશાનિયોથી પસાર થઈ રહ્યા છે. સ્ટડીમાં એ પણ કહેવામાં આવ્યું છે કે માતા-પિતામાં કોઈ એકના જ જીનથી બાળકનું નિર્માણ તેના સ્વાસ્થ્ય માટે ખુબ જ જોખમ ભર્યું હોઈ શકે છે. (પ્રતિકાત્મક તસવીર)
  • વધુમાં વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે IVG ટેક્નોલોજીનો અમલમાં લાવવું એા ખર્ચ ઉપર નિર્ભર કરશે. જો આ ટેક્નોલોજીથી રિપ્રોડક્ટિવ અંગોને સ્પર્મ વગર અને એગ પ્રોડ્યૂસ થવા લાગ્યા તો તો એવા લોકો માટે મદદગાર થશે. જે પ્રજનન અંગેની પરેશાનિયોથી પસાર થઈ રહ્યા છે. સ્ટડીમાં એ પણ કહેવામાં આવ્યું છે કે માતા-પિતામાં કોઈ એકના જ જીનથી બાળકનું નિર્માણ તેના સ્વાસ્થ્ય માટે ખુબ જ જોખમ ભર્યું હોઈ શકે છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024