Palanpur
બનાસકાંઠાના પાલનપુર (Palanpur) માં એક મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી. જેના કાટમાળમાં કેટલાક લોકો દટાયા છે. અત્યારે તો 4 લોકોને કાટમાળમાંથી કાઢવામાં આવ્યા હતા. જેમાંથી 3 લોકોના મોત નિપજ્યા છે.
જ્યારે અન્ય એક ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તથા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.
- Metro: અમદાવાદ મેટ્રો ટ્રેનની સુવિધા આજથી શરૂ,આ સમય રહેશે ટ્રેનનો
- ટૂંકું ને ટચ: કેન્દ્ર સરકાર દ્વારા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 કરી જાહેર
બનાસકાંઠાના પાલનપુર (Palanpur) માં સેજલપુરા ગામમાં એક મકાનની દિવાલ પડતા 4 લોકો દટાયા હતા. જેમાંથી 3 લોકો મોતને ભેટ્યા છે.
સેજલપુરા ગામમાં મકાનની દિવાલ ધરાશાયી થતા બે બાળકો અને એક મહિલાનું મૃત્યુ થયું છે. તેમજ હજુ વધુ લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા સેવાઈ રહી છે.
- Ease Of Doing Business : વાઈબ્રન્ટ ગુજરાત બે વર્ષમાં 5માથી 10મા ક્રમાંકે પહોંચ્યું
- આગામી બે દિવસોમાં વાદળિયા વાતાવરણ વચ્ચે ઝાપટાંની આગાહી
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.